રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.
બધા ભારતીયો ને ચાહવું.
કોઈથી નફરત કરવી નહીં.
ગામમાં સંપ રહે,
સોસાયટી માં સંપ રહે,
કુટુંબ માં સંપ રહે એનુ ધ્યાન રાખવુ.
રાજકીય ઉમેદવાર નું ખેંચવુંનહિ.
બાકી આજે ભાજપ માં છે, અે કાલે કોંગ્રેસ માં જતા રહેશે,
ને જે આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે.
બહુ દુઃખી થવું નહીં.
જાડી ચામડીના થવું.
ધંધામાં ધ્યાન રાખવું.
કોઈ પક્ષ ને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી નો પડવું.
તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા.
👉🏼પાવરચોરી ના કરવી.
👉🏼ટ્રાફિક ના નિયમો પાળવા.
👉🏼ગંદગી ના કરવી.
👉🏼સગા ભાઈને આર્થિક મદદ કરવી.
કોઈને નડવું નહીં.
👉🏼સોસાયટી માં ગાડી નું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું.
👉🏼ગરીબ ફેરિયા પાસે બહુ કસ નો મારવો.
👉🏼ઘરમાં મ્યુનિસિપાલિટી ના નળ નું પાણી બહુ બગાડવું નહીં.
👉🏼તમાકુના માવા ખાઇ ને જ્યાં- ત્યા થુકવું નહીં.
આવી અનેક દેશહિત ની સેવા છે જે તમે કરી શકો.
બાકી ટીવી ના ડિબેટ માં દેશહિત મા જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં
અને
મોટેથી ટીવી નો અવાજ કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતા ને ખલેલ પહોંચાડવી નહીં તેમજ રાજકીય લોકોના મેસેજ વોટ્સઅેપ માં ફોરવર્ડ કરી સામાં નો સમય બગાડવો નહીં.
આ બધી દેશસેવા જ છે.
મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.
વિચારવા જેવુ ખરુ કે નહી???
હા... પણ મારા વાલાઓ ......14 મી તારીખે મતદાન કરવા જરુર જજો,કારણ કે એ આપણી નૈતિક ફરજ છે હો...............................
બધા ભારતીયો ને ચાહવું.
કોઈથી નફરત કરવી નહીં.
ગામમાં સંપ રહે,
સોસાયટી માં સંપ રહે,
કુટુંબ માં સંપ રહે એનુ ધ્યાન રાખવુ.
રાજકીય ઉમેદવાર નું ખેંચવુંનહિ.
બાકી આજે ભાજપ માં છે, અે કાલે કોંગ્રેસ માં જતા રહેશે,
ને જે આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે.
બહુ દુઃખી થવું નહીં.
જાડી ચામડીના થવું.
ધંધામાં ધ્યાન રાખવું.
કોઈ પક્ષ ને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી નો પડવું.
તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા.
👉🏼પાવરચોરી ના કરવી.
👉🏼ટ્રાફિક ના નિયમો પાળવા.
👉🏼ગંદગી ના કરવી.
👉🏼સગા ભાઈને આર્થિક મદદ કરવી.
કોઈને નડવું નહીં.
👉🏼સોસાયટી માં ગાડી નું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું.
👉🏼ગરીબ ફેરિયા પાસે બહુ કસ નો મારવો.
👉🏼ઘરમાં મ્યુનિસિપાલિટી ના નળ નું પાણી બહુ બગાડવું નહીં.
👉🏼તમાકુના માવા ખાઇ ને જ્યાં- ત્યા થુકવું નહીં.
આવી અનેક દેશહિત ની સેવા છે જે તમે કરી શકો.
બાકી ટીવી ના ડિબેટ માં દેશહિત મા જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં
અને
મોટેથી ટીવી નો અવાજ કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતા ને ખલેલ પહોંચાડવી નહીં તેમજ રાજકીય લોકોના મેસેજ વોટ્સઅેપ માં ફોરવર્ડ કરી સામાં નો સમય બગાડવો નહીં.
આ બધી દેશસેવા જ છે.
મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.
વિચારવા જેવુ ખરુ કે નહી???
હા... પણ મારા વાલાઓ ......14 મી તારીખે મતદાન કરવા જરુર જજો,કારણ કે એ આપણી નૈતિક ફરજ છે હો...............................