"શીખેલું - અનુભવેલું જ્ઞાન"
સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ દિવસ, ભગવાન પરશુરામજીનો અવતરણ દિવસ,મા ગંગા સ્વર્ગથી પૃથ્વી પર આગમન દિવસ,મહાભારતના યુદ્ધની પૂર્ણાહુતિનો દિવસ, અખાત્રીજ પર્વની આપને ખૂબ શુભકામનાઓ.
પરશુરામ જયંતી અને અખાત્રીજની હાર્દિક શુભકામનાઓ....