જય સરસ્વતી દેવી,
૩૫ દિવસથી બંધ બારણા નવી કિલકારી સાથે આવતીકાલથી ઉઘડશે,
ધુંધળી, ધુળથી લથબથ, એકાંતમાં સુતેલી શાળા, તેના પોતીકાને આવકારવા આજ આળશ મરડીને ઊભી થાશે...
બાળકોના અવાજથી ઝાડમાં પણ નવી કૂપળો ખિલશે...
ખરેખર , આપણે વૈજ્ઞાનિક રીતે માનીએ કે વસ્તુઓ સ્થુળને નિર્જીવ છે પણ તેની સાથે રહેતા પોતીકાપણાને લીધે તે પણ જીવિત લાગે છે, તેની સંવેદના પણ અનુભવી શકાય છે......
તારીખ: 10-06-2019 થી શરૂ થતાં નવીન શૈક્ષણિક સત્રની સર્વે શિક્ષક મિત્રોને અને વિધાર્થીઓને મારી શુભેચ્છાઓ.
નવુ શૈક્ષણિક વર્ષ આપને યશ અને શક્તિ આપે તેવી શુભેચ્છાઓ .
Watch video
૩૫ દિવસથી બંધ બારણા નવી કિલકારી સાથે આવતીકાલથી ઉઘડશે,
ધુંધળી, ધુળથી લથબથ, એકાંતમાં સુતેલી શાળા, તેના પોતીકાને આવકારવા આજ આળશ મરડીને ઊભી થાશે...
બાળકોના અવાજથી ઝાડમાં પણ નવી કૂપળો ખિલશે...
ખરેખર , આપણે વૈજ્ઞાનિક રીતે માનીએ કે વસ્તુઓ સ્થુળને નિર્જીવ છે પણ તેની સાથે રહેતા પોતીકાપણાને લીધે તે પણ જીવિત લાગે છે, તેની સંવેદના પણ અનુભવી શકાય છે......
તારીખ: 10-06-2019 થી શરૂ થતાં નવીન શૈક્ષણિક સત્રની સર્વે શિક્ષક મિત્રોને અને વિધાર્થીઓને મારી શુભેચ્છાઓ.
નવુ શૈક્ષણિક વર્ષ આપને યશ અને શક્તિ આપે તેવી શુભેચ્છાઓ .
Watch video