👏આ મેસેજ વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. ખૂબ જ મહત્વનો હોવાથી દરેકને મોકલજો.
🏥 જે વિદ્યાર્થીના માતા કે પિતાનું કોરોનાને કારણે અવસાન થયેલ હોય તો આદિત્ય બિરલા કેપિટલ તરફથી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
✍ અરજી કરવાની છેલ્લી તારીખ: 31/01/2022
✅ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 24,000/-રૂપિયા સહાય
✅ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ₹ 30,000/-રૂપિયા સહાય
✅ કોલેજના વિદ્યાર્થીઓ માટે 36,000/-
રૂપિયા થી 60,000/-રૂપિયા સહાય
👉 અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.⤵️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Hi
ReplyDelete