16 January 2022

શિષ્યવૃતિ સહાય

 👏આ મેસેજ વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. ખૂબ જ મહત્વનો હોવાથી દરેકને મોકલજો.


🏥 જે વિદ્યાર્થીના માતા કે પિતાનું કોરોનાને કારણે અવસાન થયેલ હોય તો આદિત્ય બિરલા કેપિટલ તરફથી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

✍ અરજી કરવાની છેલ્લી તારીખ: 31/01/2022



✅ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 24,000/-રૂપિયા સહાય


✅ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ₹ 30,000/-રૂપિયા સહાય


✅ કોલેજના વિદ્યાર્થીઓ માટે 36,000/-

 રૂપિયા થી 60,000/-રૂપિયા સહાય


👉 અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.⤵️

👉 Click Here

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


1 comment: