25 October 2018

જવાહર નવોદય ન્યુઝ


*🔹ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે.... *જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....*

*🔹પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો*

*🔹જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019*

*🔹 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ *-30/11/2018*

🚸 પરીક્ષા ની તારીખ *-06/04/2019*
.
🚸 *પરિણામ ની તારીખ :જૂન /2019*

💥🅾 *આ વખતે ઓનલાઈન ફોર્મ ભરવાનુ છે. જે તમે ઘરે બેઠા પણ ભરી શકો છો.*
*🔹ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ લીન્ક ખોલો*
અહીં ક્લિક કરો.

➖➖➖➖➖➖➖➖➖➖➖
☑ *ડોક્યુમેન્ટ:*
🔹 *નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,*
*🔹વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,*
*🔹વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,*
*🔹આધારકાર્ડ(ફરજિયાત નથી)*

 *🔹આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.*