28 March 2019

ડ્રાઇવિંગ લાયસન્સ ફોર્મ ભરો ઓનલાઇન

નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે.

જરૂરી દસ્તાવેજો
ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટમાંથી ગમે તે એક

સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઇસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઇટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાનો વેરો, સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.

અરજીદાતાએ લર્નીંગ અને ડ્રાઇવીંગ લાઇસન્સ લેવા માટે ઓનલાઇન અરજી કરવી. ફોર્મ નં. 1(એ)માં મેડીકલ સર્ટીફીકેટ આપવાનું રહેશે. ટ્રાન્સપોર્ટ ગુડ્સ વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સની જરૂર હોય ત્યારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી અથવા વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને… અહીં મુલાકાત લોઃ
Touch Here


વિદ્યાસહાયક ની નોકરીને બઢતી પ્રવરતા માટેનો પંચમહાલનો પરિપત્ર


27 March 2019

 *ચુટણી મા જનાર તમામ કર્મચારીઓ માટે સાચવી રાખવા જેવા વિડિયો*

👉 Evm અને  VVPAT નુ કનેકશન કેમ કરવુ અને મોકપોલ કેમ કરવુ તેના વિડીયો

👉 Evm અને  VVPAT મા સીલ કેમ કરવા તેના વિડીયો
Video Link 1 

Video Link 2


આ વિડીયો ચુટણી સુધી સાચવી રાખો .

પ્રમુખ અધિકારીની ડાયરી માટે
અહીં ક્લિક કરો.

22 March 2019

23 માર્ચ શહીદ દિવસ


🎓 *RTE ધોરણ 1 પ્રવેશ માહિતી*
આપણી ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે. ફોર્મ ભરવાના હવે ટૂંક સમયમાં જ થઈ જશે..

★ *R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ*
૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતાપિતાનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ
૪. આવકનો દાખલો ( મામલતદારનો)
૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ
૬. બેંક પાસબુક
૭. વિદ્યાર્થીના બે ફોટા
૮. પિતાનો જાતિનો દાખલો

*ફોર્મ ભરવા માટેની લિંક:*
Click here

ગુજરાતના તમામ વ્યક્તિ સુધી મોકલશો. જેથી વધુમાં વધુ બાળકને લાભ મળી શકે.

21 March 2019

22 માર્ચ વિશ્વ જળ દિવસ

*📍 વિશ્વ જળ દિવસ (૨૨ માર્ચ)📍*

 ➡ દુનિયામાં 400 કરોડ લોકોને પાણીની તંગી, જેમાંથી ચોથા ભાગના ભારતમાં: અહેવાલ.

 ➡️ હોળીના આગલા દિવસે વિશ્વ જળ દિવસ છે. પાણી વિના હોળી સૂની છે, જ્યારે દેશનો 50 ટકા વિસ્તાર દુકાળની લપેટમાં છે.

➡️ વૉટરએઇડના આ અઠવાડિયે જાહેર થયેલા અહેવાલમાં કહેવાયું છે કે દુનિયામાં 400 કરોડ લોકો પાણીની તંગી સહન કરી રહ્યા છે, જેમાં 100 કરોડ એકલા ભારતમાં છે.

➡️ દેશઃ દુનિયાભરમાં કુલ ગ્રાઉન્ડ વૉટરનો 24 ટકા હિસ્સો આપણે વાપરીએ છીએ

➡️ 23% વધી ગયું છે દોહન એક જ દસકામાં

➡️ દેશમાં 100 કરોડ લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. આ આંકડો દુનિયાભરમાં પાણીની અછત સહન કરી રહેલા લોકોના 25% છે. વૉટરએઇડના અહેવાલ પ્રમાણે, દુનિયાના કુલ ગ્રાઉન્ડ વૉટરનો 24% હિસ્સાનો ઉપયોગ ભારત કરે છે. છેલ્લા એક દસકામાં 23% વધારો થયો છે. યુએસએઇડના અહેવાલમાં કહેવાયું છે કે હવે પછીના વર્ષે ભારત જળસંકટ ધરાવતો દેશ બની જશે. સેન્ટ્રલ ગ્રાઉન્ટ વૉટર બોર્ડ દ્વારા નક્કી કરાયેલા નિર્દેશોની તુલનામાં ગ્રાઉન્ડ વૉટરનું દોહન 70% ઝડપે થઈ રહ્યું છે.

➡️ 1,170 મી.મી. સરેરાશ વરસાદ થાય છે દેશમાં, પણ તેના ફક્ત 6% જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.

➡️ 91 મુખ્ય જળાશયોમાં જળસ્તર ક્ષમતાના માંડ 25% છે.

➡️ 21 શહેર 2030 સુધી ‘ડે ઝીરો’ પર હશે. એટલે કે તેમની પાસે પાણીના સ્રોત જ નહીં બચે.

➡️ 75% ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચતું જ નથી.

➡️ 120મા ક્રમે છે ભારત, વૉટર ક્વૉલિટી ઈન્ડેક્સના 122 દેશની સૂચિમાં. { 1,170 મી.મી. સરેરાશ વરસાદ થાય છે દેશમાં, પણ તેના ફક્ત 6% જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ.

➡️ 21 શહેર 2030 સુધી ‘ડે ઝીરો’ પર હશે. એટલે કે તેમની પાસે પાણીના સ્રોત જ નહીં બચે.

➡️ 75% ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચતું જ નથી.

10 મોટાં શહેરોમાં પાણી ખતમ થવા આવ્યું છે.

➡️ 2050 સુધી દુનિયાભરમાં 200 શહેર ‘ડે ઝીરો’નો સામનો કરતાં હશે. બેંગલુરુ સિવાય બેજિંગ (ચીન), મેક્સિકો સિટી (મેક્સિકો), સના (યમન), નૈરોબી (કેન્યા), ઇસ્તંબુલ (તૂર્કી), સાઓ પાઉલો (બ્રાઝિલ), કરાચી, કાબુલ અને બ્યૂનો એર્સ (આર્જેન્ટિના) પણ એ દસ શહેરમાં છે, જે ‘ડે ઝીરો’ તરફ આગળ વધી રહ્યાં છે. વૉટરએઇડના અહેવાલ પ્રમાણે, વૈશ્વિક સ્તરે 100 વર્ષ પહેલાં આપણે જેટલા પાણીનો ઉપયોગ કરતા હતા, છ ગણા વધારે પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ.

➡️ પપુઆ ન્યૂગીનીમાં રોજ 50 લિટર પાણી માટે પ્રતિ વ્યક્તિ આવકનો 54 ટકા હિસ્સો ખર્ચ થાય છે.

➡️ મોંગોલિયા એકલો એવો દેશ છે જ્યાં પાણી લાવવાની જવાબદારી પુરુષોની પણ હોય છે.

➡️ પાણી માટે મહિલાઓ એટલું ચાલે છે કે 64 હજાર વાર ચંદ્ર પર પહોંચી જવાય

➡️ ધરતીની સપાટી પર 70% હિસ્સામાં પાણી છે, પરંતુ સમુદ્રનું પાણી વધારે છે. દુનિયામાં મીઠું પાણી ફક્ત 3% છે અને એ સુલભ નથી. તેમાંથી ફક્ત 2.07% પાણી જ પીવા યોગ્ય છે.

➡️ પાણી બચાવવાનું કામ નહીં કરાય તો દોઢ દસકામાં વધુ 40 ટકા પાણીની અછત સર્જાશે.

➡️ 95% પાણી દુનિયામાં રોજ બરબાદ. 35 વર્ષમાં 3ગણી થઈ. પાણીના દોહનની માત્રા.

➡️ પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ઘટીને 135 લિટરથી ઘટીને હવે 67 લિટર રહી ગઈ છે.

➡️ ભારતનાં ગામોમાં દર બીજી મહિલાને દર વર્ષે સરેરાશ 173 કિ.મી. ચાલીને પાણી લાવવું પડે છે. એનએસએસઓના અહેવાલ પ્રમાણે, સામૂહિક રીતે મહિલાઓને એક વર્ષમાં એટલું ચાલવું પડે છે કે 64 હજાર વાર ચંદ્ર પર પહોંચી જવાય.
👉*જળ એ જ જીવન જુઓ આ વીડિયો દ્વારા*👇
Click here



21 મી માર્ચ વિશ્વ વન દિવસ


19 March 2019

મહાડ સત્યાગ્રહ


👉 મહાડ સત્યાગ્રહ 👇*
*આ સત્યાગ્રહ વિશે ભાગ્યે જ કોઈક જાણે છે.*
*(👉 20- 3 1927 )*
*આજનો દિવસ ભારતીય  ઇતિહાસમાં એક અનેરી ક્રાંતિ લાવનારો દિવસ હતો.એ ક્રાંતિ હતી વંચિત અછુતો ને પીવા ના પાણીનો અધિકાર અપાવવાની. આ સંઘર્ષ માનવીય મુલ્યો અને માનવતાનાં હકો ના રક્ષણ માટે નો હતો.*
*અંગ્રેજી શાસનકાળ મા 1924 મા મહારાષ્ટ્ર ના સમાજ સુધારક શ્રી એસ.કે.બોલેએ બોમ્બે વિધાનસભામાં એક,વિધેયક પસાર કરાવ્યો જેના દ્વારા સરકારા દ્વારા સંચાલિત સંસ્થાઓ અદાલત,વિદ્યાલય, દવાખાના જેવા તમામ સાર્વજનિક સ્થાનો પર અછુતો ના પ્રવેશ તેમજ તેમના ઉપયોગ કરવા દેવાનો આદેશ આપવામાં આવ્યો.પરતુ કોલાબા જિલ્લાના મહાડ ના ચવદાર તળાવમાં  કુતરા-બીલાડા જેવાં પશુઓ પણ પાણી પી શકતા હતા જ્યારે માત્ર અછુતોને પાણી પિવાની મનાઇ હતી. રૂઢિચુસ્ત લોકો તો નગર પાલિકા નો આદેશ પણ માનવા તૈયાર હતા નહીં .ત્યારે આંબેડકરજી ને લાગ્યું કે હવે અધિકારો માગવાનો સમય નથી પણ છીનવી લેવાનો સમય છે .માટે આંબેડકરે એમના સહયોગીઓ સાથે તા 19- 3 - 1927 ના દિવસે મહાડ ના ચવદાર તળાવને મુક્ત્ત કરાવવા માટે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું હતુંં.*


*👉 લગભગ પાંચ હજાર મહિલા પુરુષ સાથે તેઓએ કૂચ કરી. 20 માર્ચ ની સવારે ડો આંબેડકર ના નેત્રુત્વ માં લગભગ પાંચ હજાર લોકો એકદમ શાંતિપૂર્ણ રીતે તળાવ પર પહોંચ્યાં .સૌ પ્રથમ ડો આંબેડકર તળાવની સીડીઓ ઊતર્યા પાણીને પોતાના હાથમાં લીધું અને પછી તમામ લોકોએ તળાવનું પાણી પીધું .કદાચ આજ અસ્પૃશ્યોની પોતાના અધિકારો માટેની પ્રથમ હુંકાર કે ગર્જના હતી .આ એક પ્રકારનો વિદ્રોહ હતો. સદીઓથી ચાલતી આવતી અમાનવીય સામેનો  ગુલામી અને દાસત્વ ની ભાવનામાંથી અસ્પૃશ્યો ને બહાર કાઢવાની અને તેની ઝંઝીર તોડવાની આ એક શરૂઆત માત્ર હતી.*

*👉 પરંતુ હતપ્રભ બનેલા રૂઢિચુસ્ત હિંદુઓએ ભેગા થયેલા સત્યાગ્રહીઑ પર લાકડીઓ વડે તૂટી પડ્યાં .ઘણાં લોકો ઘાયલ થયાં .પરંતુ ડો આંબેડકરે તેમને સંયમ અને શાંતિ રાખવાની સલાહ આપી ને કહ્યું -આપણે પ્રતિધાત કરીશું નહીં ! રૂઢિચુસ્ત હિન્દીઓ એ અછૂતો ના સ્પર્શ થી તળાવ અપવિત્ર થઈ ગયું છે તેમ માની ને ગૌ મૂત્ર અને છાણા થી તળાવનું શુદ્ધિકરણ કરાવ્યું હતું. ડો.આંબેડકરે ફરી સત્યાગ્રહ કરવાની યોજના બનાવી અને 25 ડિસેમ્બર ના રોજ હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા પણ સત્યાગ્રહ શક્ય બન્યો નહીં. ડો આંબેડકરે લગભગ દસ વર્ષ સુધી મુંબઈ હાઇકોર્ટમાં આના માટે લડાઈ કરી ને અંતે 17- 12 - 1937 ના રોજ કેસ જીતી લીધો તથા તળાવ નું પાણી ફરી સાર્વજનિક ઉપયોગ માટે કરવાનો આદેશ અને તેનો કડક અમલ કરવાનો આદેશ થયો .આ જીત અસ્પૃશ્ય સમાજ માટે એક માઈલસ્ટોન ગણી શકાય એમ હતી*

 *પણ આજે આ લડાઈ  સત્યાગ્રહ ના ઘણાં વર્ષ થયાં હોવા છતાં પરિસ્થિત ઠેરની ઠેર છે. હાલ માં પણ દલિતો પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે વલખે છે .*


20 માર્ચ વિશ્વ ચકલી દિવસ



16 March 2019

15 March 2019

15 મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

🗓 આજે 15 માર્ચ 👉 વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

🦠 વિશ્વમાં 15 મી માર્ચે દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે.

🦠 ગ્રાહકના અધિકારો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક જાગરૂકતા વધારવાના પ્રયાસ કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

🦠 આમાં તમામ ગ્રાહકોના અધિકારોનો આદર કરવામાં આવે છે અને સુરક્ષિત છે અને બજારના દુરૂપયોગ અને સામાજિક અન્યાય સામે વિરોધ કરવા જે તે અધિકારો સામે પ્રકાશ પાડે છે.

🦠 વિશ્વ ગ્રાહક અધિકાર દિન ઉજવવાની પ્રમુખ જ્હોન એફ કેનેડીએ પ્રેરણા આપી હતી, જેમણે 15 મી માર્ચ, 1962 ના રોજ યુ.એસ. કૉંગ્રેસને વિશેષ સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમણે ઔપચારિક રીતે ઉપભોક્તા અધિકારોના મુદ્દાને સંબોધ્યા હતા.

🦠 તે આમ કરનાર વિશ્વનો પ્રથમ નેતા👨‍💼 હતો. ગ્રાહક ચળવળએ પ્રથમ તારીખ 1983 માં તે તારીખને માન્યતા મળી અને હવે દર વર્ષે તેનો ઉપયોગ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઝુંબેશો પર કાર્યવાહી કરવા માટે થાય છે.

🤷‍♂ ભારત સરકારનું મહત્વપૂર્ણ સૂત્ર " જાગો ગ્રાહક જાગો "

🤷‍♂ આ વર્ષ ની થીમ 👉 વિશ્વસનીય સ્માર્ટ પ્રોડક્ટ્સ

13 March 2019

UPDATE YOUR MOBILE NO AND MAIL ID IN LIC POLICY

*હવે LIC ની પોલિસી માં આપના મોબાઇલ નંબર અને ઈમેઇલ આઈડી ઉમેરી શકો છો આપના અનુકુળ સમયે અને સ્થળે*

આપના મોબાઇલ કે કોમ્પ્યુટર માં આ લિંક ખોલો⤵️
👉 Link -1

👉 Link -2

▪'Update your contact details' લખેલું બોક્સ ખુલશે.
▪ તેમાં તમારું આખું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇ ડી દાખલ કરો.
▪ ડ્રોપ ડાઉન મેનુ માં 'કુલ પોલિસીઓ ની સંખ્યા' (તમારી જેટલી પોલિસીઓ હોય એટલી - ૧/૨/૩/૪... એ પ્રમાણે) સિલેક્ટ કરો.
▪'સબમિટ' બટન પર ક્લિક કરો.
▪તમે એન્ટર કરેલો ડેટા ચેક કરી લો.
▪ તમારી જેટલી પોલિસીઓ અગાઉ જણાવી હોય તેના પોલિસી નંબર એન્ટર કરો.
▪'વેલિડેટ ધ પોલિસી ડિટેઇલ્સ' ઉપર ક્લિક કરો.

LIC કસ્ટમરઝોન પાસે આ વિગતો પહોંચી જશે અને પછી ની કાર્યવાહી ત્યાંથી આપમેળે કરી લેવામાં આવશે.

*તો ઝટપટ નેટ ચાલુ કરો અને આપની ડિટેઇલ્સ LIC ને પહોંચાડો - જેથી ખાસ તો, આપને કોઇ પેમેન્ટ LIC તરફથી ચૂકવવાનું થતું હોય અને એમાં કોઇ બાબત ની જરૂરીયાત ને કારણે બાકી રહી જતું હોય તો LIC ડાયરેક્ટ આપનો સંપર્ક કરી શકે*
Go to online

બ્લોગની અપડેટ મેળવવા વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાઓ.


12 March 2019

*🔥GSSSB સચિવાલયના શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, રોજગાર અને તાલીમની કચેરી હસ્‍તકના વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ ની વિગતવાર  જાહેરાત*

*🎈ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે .ફોર્મ ભરવા નીચે ક્લિક કરો*

📌Direct Link👇👇👇

👉https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

9 March 2019

ધોરણ 7-8 ના ગણિત-વિજ્ઞાનના વિડીયો (ન્યૂ અભ્યાસક્રમ)

NCERT નવા કોર્ષના ગણિત અને વિજ્ઞાનના ધોરણ 7- 8 ના વિડીયો સર્વશિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.ધોરણ 7 -8 ના શિક્ષકો અને બાળકો માટે ખૂબ જ મદદરૂપ બની રહેશે.

👉 ગણિત-ધોરણ-7-વિડીયો
👉 ગણિત-ધોરણ-8-વિડીયો
👉 વિજ્ઞાન-ધોરણ-7-વિડીયો
👉 વિજ્ઞાન-ધોરણ-8-વિડીયો

*ગણિત વિજ્ઞાન  ભણાવતા શિક્ષકો તેમજ બાળકો-વાલીઓ સુધી શેર કરો*